જીવન પ્રમાણ મારફતે હયાતિની ઓનલાઈન ખરાઇ
પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન…
પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન…
Government of Gujarat has issued New Medical Policy for Government Employees and Pensioners by publishing Government Resolution (GR) of Health and Family Welfare. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ…
ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના…
હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરોને આ નિયમો તથા તેમાં વખતોવખત થતા સુધારા મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર…
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી…
સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના તારીખ: ૨૦/૯/૧૯૬૭ના ઠરાવ ક્રમાંક: હનપ/૧૧૬૭-ક મુજબ સરકારી કર્મચારીઓએ હિન્દી પરીક્ષા કરવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે. ⇒ કઈ પરીક્ષા કોણે આપવી ફરજીયાત છે? હીન્દી…
ગુજરાત સરકારના કર્મચારીઓએ પાસ કરવાની થતી હિન્દી ભાષાની પરીક્ષા બાબત. Regarding Hindi Language Exam for Government Employees.