કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગેના ઠરાવો અને પરિપત્રો
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અંગેના ઠરાવો અને પરિપત્રો
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અંગેના ઠરાવો અને પરિપત્રો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ PMJAY-MA યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને…
ગુજરાતના પેન્શનરોએ હવે હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ…
તિજોરી કચેરીઓમાં રજૂ થતા ગ્રાન્ટ ઇન એઇડ અને સ્કોલરશીપ બિલો અંગેના ઠરાવો અને પરિપત્રો
તિજોરી કચેરી ખાતે રજૂ થતા ન્યાયિક અધિકારીઓ (જજ) ના બિલો અંગેના ઠરાવો અને પરિપત્રો
તારીખ 01-04-2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા મારફત કોઈ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ તારીખ 01-04-2005 પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ તારીખ 01-04-2005 પહેલા…
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 ની જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેન્કની જાહેર રજાઓ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આપ સૌને ખ્યાલ છે તે મુજબ તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો: (૧) ઉચ્ચક બદલી…
ઘણાબધા કર્મચારીઓને પ્રશ્ન રહેતો હોય છે કે કાયમી મુસાફરી ભથ્થું (Permanent Traveling Allowance - PTA) મેળવતા કર્મચારીઓ/અધિકારીઓને પરિવહન ભથ્થું (Transport Allowance - T.A.) મળવાપાત્ર થાય કે કેમ ?