ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ PMJAY-MA યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને…

પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ

ગુજરાતના પેન્શનરોએ હવે હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ…

NPS માંથી OPS નો લાભ આપવા અંગેની કાર્યપધ્ધતિ

તારીખ 01-04-2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા મારફત કોઈ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ તારીખ 01-04-2005 પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ તારીખ 01-04-2005 પહેલા…

તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ કેબિનેટ બેઠકમાં થયેલ નિર્ણય મુજબના ઠરાવો

આપ સૌને ખ્યાલ છે તે મુજબ તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો: (૧) ઉચ્ચક બદલી…

– PTA મેળવતા કર્મચારીને Transport Allowance મળે કે કેમ ?

ઘણાબધા કર્મચારીઓને પ્રશ્ન રહેતો હોય છે કે કાયમી મુસાફરી ભથ્થું (Permanent Traveling Allowance - PTA) મેળવતા કર્મચારીઓ/અધિકારીઓને પરિવહન ભથ્થું (Transport Allowance - T.A.) મળવાપાત્ર થાય કે કેમ ?