Guidance

– PTA મેળવતા કર્મચારીને Transport Allowance મળે કે કેમ ?

ઘણાબધા કર્મચારીઓને પ્રશ્ન રહેતો હોય છે કે કાયમી મુસાફરી ભથ્થું (Permanent Traveling Allowance - PTA) મેળવતા કર્મચારીઓ/અધિકારીઓને પરિવહન ભથ્થું (Transport Allowance - T.A.) મળવાપાત્ર થાય કે કેમ ?

સરકારી કર્મચારીઓ માટેની હિન્દી ભાષાની પરીક્ષાઓની મુક્તિ અંગે

સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના તારીખ: ૨૦/૯/૧૯૬૭ના ઠરાવ ક્રમાંક: હનપ/૧૧૬૭-ક મુજબ સરકારી કર્મચારીઓએ હિન્દી પરીક્ષા કરવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે. ⇒ કઈ પરીક્ષા કોણે આપવી ફરજીયાત છે? હીન્દી…