2024

તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ કેબિનેટ બેઠકમાં થયેલ નિર્ણય મુજબના ઠરાવો

આપ સૌને ખ્યાલ છે તે મુજબ તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો: (૧) ઉચ્ચક બદલી…

– PTA મેળવતા કર્મચારીને Transport Allowance મળે કે કેમ ?

ઘણાબધા કર્મચારીઓને પ્રશ્ન રહેતો હોય છે કે કાયમી મુસાફરી ભથ્થું (Permanent Traveling Allowance - PTA) મેળવતા કર્મચારીઓ/અધિકારીઓને પરિવહન ભથ્થું (Transport Allowance - T.A.) મળવાપાત્ર થાય કે કેમ ?