કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગેના ઠરાવો અને પરિપત્રો
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અંગેના ઠરાવો અને પરિપત્રો
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અંગેના ઠરાવો અને પરિપત્રો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ PMJAY-MA યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને…
ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના…
હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરોને આ નિયમો તથા તેમાં વખતોવખત થતા સુધારા મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર…
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી…