પેન્શનર્સ ધ્યાન આપો: શું તમે આ લાખો રૂપિયાના મફત ફાયદાઓ ગુમાવી રહ્યા છો?
શું તમે જાણો છો કે તમારું SBI પેન્શન ખાતું તમને અને તમારા પરિવારને લાખો રૂપિયાની આર્થિક સુરક્ષા અને આધુનિક જીવનશૈલીના લાભો પણ આપી શકે છે, તે પણ બિલકુલ મફત? આ…
શું તમે જાણો છો કે તમારું SBI પેન્શન ખાતું તમને અને તમારા પરિવારને લાખો રૂપિયાની આર્થિક સુરક્ષા અને આધુનિક જીવનશૈલીના લાભો પણ આપી શકે છે, તે પણ બિલકુલ મફત? આ…
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” અંગેના ઠરાવો અને પરિપત્રો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ PMJAY-MA યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને…
ગુજરાતના પેન્શનરોએ હવે હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ…
જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠાં આપના કોમ્પ્યુટર પર અથવા નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને એમ બે રીતે હયાતીની ખરાઈ થઈ શકે છે. તે માટેની પોસ્ટ આપે…
પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન…
ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના…