Pension

પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ

ગુજરાતના પેન્શનરોએ હવે હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ…

મોબાઈલ ફોન મારફતે હયાતિની ખરાઈ

જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠાં આપના કોમ્પ્યુટર પર અથવા નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને એમ બે રીતે હયાતીની ખરાઈ થઈ શકે છે. તે માટેની પોસ્ટ આપે…

જીવન પ્રમાણ મારફતે હયાતિની ઓનલાઈન ખરાઇ

પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન…